Gujarati Video: ધારા કડીવારની હત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા, સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજે રેલી યોજી સુરજ ભુવાને ફાંસી આપવાની કરી માગ

Surendranagar: જુનાગઢના સૂરજ ભુવાએ કરેલી ધારા કડીવારની હત્યાના ઠેર-ઠેર પડઘા પડ્યા છે. સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ અને હત્યામાં સંડોવાયેલા સૂરજ ભુવાને ફાંસીની સજા આપવા જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને રજૂઆત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:25 PM

Surendranagar:  જૂનાગઢના સૂરજ ભૂવાએ કરેલી યુવતીની હત્યાના કેસમાં હવે કોળી સમાજ બાદ ઠાકોર સમાજમાં રોષ વધી રહ્યો છે. ધારા હત્યા કેસમાં સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું. હત્યામાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના શખ્સોને ફાંસીની સજા આપવા જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરી. રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો જોડાયા હતા.

આ પણ વાંચો: Surendranagar: ધારા કડીવાર હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન, સાયલા નજીકથી મૃતકના કેટલાક અવશેષો મળી આવ્યા, જુઓ Video

સુરજ ભુવાએ કરાવી ધારા કડીવારની હત્યા

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર તો 19 જૂન 2022ના રોજ ધારાની હત્યા કરવામાં આવી અને હત્યાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર હતો સૂરજ ભૂવા. કારમાં સવાર મીત શાહે ગળુ દબાવી ધારાની હત્યા કરી નાંખી અને બાદમાં યુવરાજની વાડીમાં ધારાના મૃતદેહને સળગાવી દીધો. ધારાની હત્યાનો શક ન થાય તે માટે સૂરજ સહિતના આરોપીઓએ ધારા જીવિત હોવાને અને તે ફરાર થઈ હોય તેવો ઘટનાક્રમ રચ્યો. પરંતુ તમામની કોલ ડિટેલે હત્યાનો ભેદ ખોલી નાંખ્યો.

સુરેન્દ્રનગર અને જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">