ગુજરાત સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગે નવા નિયમોની સતાવાર કરી શકે છે જાહેરાત, જુઓ Video

સોમવારે બદલીના નવા નિયમો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 48 કલાકના ગાળામાં સરકાર બદલીના નિયમોની સતાવાર જાહેરાત કરી શકે છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 08, 2023 | 6:52 PM

પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો મામલે સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે તેવી માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી અટવાઈ છે. ઓનલાઈન બદલી કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રકિયા કેમ્પ મોકૂફ રાખ્યા હતા. મહત્વનું છે કે તાજેતરમાં સરકાર પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સભ્યો અને શિક્ષણ વિભાગના અધિકારીઓની કમિટી બનાવી હતી.

આ પણ વાંચો : ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી આગ, સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો કરાયો દાવો- Video

આ કમિટીમાં 6 જેટલી બેઠકો દ્વારા શિક્ષકોના બદલીના નિયમોમાં કેટલાક ફેરબદલો કરવાની માંગ કરી હતી. ગત સપ્તાહે શિક્ષણ વિભાગની મંત્રીઓ અને શિક્ષણ સંઘના આગેવાનોની બેઠક પણ મળી હતી. આ બેઠકમાં સોમવારે બદલીના નવા નિયમો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. પરતું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 48 કલાકના ગાળામાં સરકાર બદલીના નિયમોની સતાવાર જાહેરાત કરી શકે છે. જાહેરાત થતા રાજ્યના વિવિધ જિલ્લામાં સિનિયોરિટી મુજબ બદલીના કેમ્પ શરૂ થશે તેવું સામે આવ્યું છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">