કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલમાં કેટલો ભાવ ઘટાડ્યો? કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે?

રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારોએ સામાન્ય માણસોને દિવાળી ભેટ કહી શકાય એવો નિર્ણય કર્યો છે. આ વર્ષે ઇંધણમાં ધરખમ વધારા બાદ ચાલો જાણીએ કુલ કેટલી રાહત સામાન્ય માણસને મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:24 AM

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળીમાં સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દેવાના કારણે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલમાં 7-7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં આશરે રૂ.12 અને ડીઝલમાં આશરે રૂ.17 નો ઘટાડો થયો છે.

આ નવા ભાવ આજથી લાગૂ થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા બાદ રાજ્ય સરકારોને પણ ડ્યુટી ઘટાડવા અપીલ કરાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને વડાપ્રધાનના પેટ્રોલ -ડીઝલના ભાવ ઘટાડાને આવકાર્યો હતો. સાથે રાજ્ય સરકાર પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાનો 7-7રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હાલ અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ અંદાજે 94 રૂપિયા તો ડીઝલ 93 રૂપિયા પ્રતિ લિટર થયો છે. તો અન્ય શહેરોમાં પણ આ મુજબ ભાવ જોવા મળશે.

 

આ પણ વાંચો: Latent View Analytics IPO : આ ડેટા એનાલિટિક્સ કંપની 10 નવેમ્બરે રોકાણ માટેની તક લાવશે, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો: ‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">