Gujarat Election 2022 : શંકરસિંહ વાઘેલાની પુનઃ કોંગ્રેસમાં જોડાવવાની શકયતા
ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસમાં જોડાઇ તેવી શકયતા છે. જેમાં 12 નવેમ્બરે કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઓ જોવા મળી છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસમાં જોડાઇ તેવી શકયતા છે. જેમાં 12 નવેમ્બરે કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઓ જોવા મળી છે. જેમાં મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા તેમના કાર્યકરોને ફોન કરવાનુ શરૂ કર્યું છે. તેમજ 12 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શકયતા છે.
Follow Us
Latest Videos
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
