અમદાવાદ: સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત, લાખો મણ ડાંગર રસ્તા પર ઢોળાઇ, જુઓ વીડિયો

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત થવાની ઘટના બની છે. જેના કારણે ખેડૂતોનું મોટુ નુકસાન થયુ છે. અકસ્માતના પગલે મહેનતથી પકવેલી ડાંગર ક્ષણ વારમાં રસ્તા પર વિખેરાઇ ગઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2023 | 11:30 AM

અમદાવાદમાં સાણંદ-વિરમગામ હાઇવે પર સામાન્ય રીતે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આ હાઇવે પર વધુ એક અકસ્માત થવાની ઘટના સામે આવી છે. હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત થવાની ઘટના બની છે. જેના કારણે ખેડૂતોનું મોટુ નુકસાન થયુ છે.

આ પણ વાંચો- સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે ! જાણો કઈ રીતે?

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. ડાંગરનો જથ્થો લઇને જતા ખેડૂતોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે લાખો મણ ડાંગર રસ્તા પર ઢોળાઇ ગઇ હતી. મહેનતથી પકવેલી ડાંગર ક્ષણ વારમાં રસ્તા પર વિખેરાઇ ગઇ હતી. ખેડૂતો ટ્રકચાલકે આ અકસ્માત સર્જયો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">