Surendranagar: જેની જરૂર જ નથી, તેને ખરીદીને શું કરવાનું ? યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણયને લઈ ખાતર ડેપો પર હોબાળો, જુઓ Video

સુરેન્દ્રનગરના વઢવાણ યુરિયા ખાતર ડેપો પર હોબાળો થયો છે. યુરિયા ખાતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણય ને લઈ માથાકૂટ થઈ છે. યુરિયા નાઇટ્રોઝનની 5 થેલી ખરીદવી ફરજિયાત કરવામાં આવતા હોબાળો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:15 PM

Urea fertilizer: સુરેન્દ્રનગરના વઢવાણ યુરિયા ખાતરના ડેપો પર યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ખેડૂતોએ ડેપોના અધિકારીઓ પર આક્ષેપ કર્યા કે, એક ગુણી યુરિયા ખાતર ખરીદવા માટે વધુની 5 ગુણી યુરિયા નાઇટ્રોજનની ખરીદી ફરજિયાત કરી દીધી છે.

યુરિયા નાઇટ્રોજનની ખરીદી કરો તો જ એક ગુણી યુરિયા ખાતર મળે. મહત્વનું છે, કે યુરિયા ખાતરની એક ગુણી રૂપિયા 250ની અને યુરિયા નાઇટ્રોજનની 5 ગુણી રૂપિયા 1200ની એટલે, કે સીધી વાત છે, 250ની વસ્તુની ખરીદી કરવા માટે વધારાના રૂપિયા 1200 ખર્ચ કરો.

આ પણ વાંચો : લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

ખેડૂતોએ આક્ષેપ કર્યા છે, કે તેમને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું. ખેડૂતોને ફરજિયાત યુરિયા નાઇટ્રોજન ખરીદવું પડે છે. ખેડૂતો પાસે એટલા પૈસા નથી, કે એક ગુણી યુરિયા ખાતર લેવા માટે વધુ 1200ની ખરીદી કરે. તેથી નારાજ ખેડૂતોએ તંત્રને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">