Banaskantha: થરાદમાં નશામાં ધૂત રિક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત, TRB જવાન જાતે હંકારીને પોલીસ સ્ટેશન લઈ ગયો, જુઓ Video

બનાસકાંઠા જિલ્લામાં નશામાં ધૂત વાહન ચાલકો લોકોને પરેશાન કરી રહ્યા છે. થોડાક સમય પહેલા એક કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. તો વળી પોલસ પણ આવા નશાખોર વાહનચાલકોને ઝડપીને જેલના હવાલે કરી રહી છે. આ દરમિયાન થરાદમાં એક રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા ચાલકના અકસ્માતને લઈ મુસાફરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે રિક્ષા ચાલક પિધેલી હાલતમાં એટલે કે નશો કરીને વાહન હંકારી રહ્યો હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:25 PM

બનાસકાંઠા જિલ્લામાં નશામાં ધૂત વાહન ચાલકો લોકોને પરેશાન કરી રહ્યા છે. થોડાક સમય પહેલા એક કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. તો વળી પોલસ પણ આવા નશાખોર વાહનચાલકોને ઝડપીને જેલના હવાલે કરી રહી છે. આ દરમિયાન થરાદમાં એક રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા ચાલકના અકસ્માતને લઈ મુસાફરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે રિક્ષા ચાલક પિધેલી હાલતમાં એટલે કે નશો કરીને વાહન હંકારી રહ્યો હોવાનુ ધ્યાનમાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ

રિક્ષા ચાલક નશો કરેલો હોવાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને રાહદારીઓના જીવ ટ્રાફિક ધરાવતા રસ્તા પર મુકવાને લઈ લોકોના ટોળાએ ઘર્ષણ સર્જી દીધુ હતુ. તો વળી મામલાની જાણ નજીકમાં રહેલા ટીઆરબી જવાનને થતા તેણે ટોળાનો માહોલ જોઈ સમય સૂચકતા વાપરી હતી. જવાને રિક્ષા ચાલકને તેની જ રિક્ષામાં મુસાફરની જેમ બેસાડી દીધો હતો. બાદમાં તેણે રિક્ષા સીધી જ પોલીસ સ્ટેશન હંકારી મુકી હતી. થરાદ પોલીસે રિક્ષા ચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

  બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">