Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ

કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે. જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે. તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:33 PM

દાહોદના(Dahod)  શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા(Nandi drinking milk)  હોવાની અફવા ફેલાઈ છે. આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં(Shivalaya)  નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા. જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી. દાહોદ ઉપરાંત તાપીમાં પણ નંદી દૂધ પીતા હોવાની અફવા ફેલાતા શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. જો કે ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું

કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે

ઉલ્લેખનીય છે કે, ઘણી વાર કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે. જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે. તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે. જેના લીધે લોકોમાં ઝડપથી આ અંગેની અંધશ્રદ્ધા ફેલાવવા લાગે છે. તેમજ લોકો મોટી સંખ્યા તેનું અનુસરણ કરવા લાગે છે. જો કે આ અંગેનું કોઇ પ્રમાણ હજુ મળ્યું નથી.

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">