ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી, ગુરુ પૂર્ણિમાને લઈ વિશેષ શણગાર, જુઓ વીડિયો

પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ગુરુ પૂર્ણિમાએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

| Updated on: Jul 21, 2024 | 6:03 PM

સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ ગુરુ પૂર્ણિમાએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

ગુરુપૂર્ણિમાને લઈ ભક્તોનો ધસારો મોટી સંખ્યામાં યાત્રાધામોમાં આજે રાજ્યભરમાં જોવા મળ્યો હતો. નાના અંબાજી ખાતે માતાજીની આજે રવિવારે પૂર્ણિમાને દિવસે કમળ પર સવારના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. પૂર્ણિમાને લઈ મંદિરના ગર્ભગૃહને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. માતાજીને પણ સુંદર શણગાર સજવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">