Jamnagar Video : સોનલનગર વિસ્તારની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતા હોવાનો વીડિયો થયો વાયરલ

જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્માના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 1:25 PM

Jamnagar News : એક તરફ વડોદરાની એક આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતો વીડિયો સામે આવ્યો ત્યાં બીજી તરફ જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્માના પાઠ ભણવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યુ છે. બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતો વીડિયો વાયરલ થતા ચકચાક મચી ગઈ છે. મહાનગરપાલિકા તંત્ર હજુ પણ અજાણ છે.

વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રશ્ન હતો કે તાજીયા વખતે શું બોલવામાં આવે છે ? જેના જવાબમાં વિદ્યાર્થીઓએ ‘યા હુસેન યા હુસેન’ના નારા લગાવ્યા છે. આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકા કહ્યું કે અમને દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે, ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અમે કાર્ય કરાવ્યું. અમે જન્માષ્ટમી , હોળી સહિતના તહેવાર પણ આ જ રીતે ઉજવ્યા છે.

( વીથ ઈનપુટ – દિવ્યેશ વાયડા ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">