વિધાનસભા ચૂંટણી પહેલા CM ભુપેન્દ્ર પટેલનું નેતાઓને સૂચક નિવેદન, રીસાણા તો કાઈ હાથમાં નહી આવે

મુખ્યપ્રધાને કહ્યું કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે અને બાકીના ખાઈ-પીને આનંદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:43 AM

BANASKANTHA : એક બાજુ ભાજપ 2022ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજકીય નિષ્ણાંતોના માટે મુખ્યપ્રધાનનું આ નિવેદન એવા નેતાઓ માટે સૂચક છે જેમની ટીકીટ કદાચ કાપી શકે છે.

બનાસકાંઠા જિલ્લાના ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માર્મિક ટકોર કરી હતી.ભાજપના સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને ટકોર કરી છે.તેમણે કહ્યું, આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ કાર્યકરો અત્યારથી જ કામે લાગી જાય.તમામ વાદવિવાદ છોડીને ચૂંટણીની અત્યારથી તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી છે.મુખ્યપ્રધાન એવું પણ કહ્યું, કે પરિવાર મોટો હોય ત્યારે કેટલાક લોકોમાં નારાજગી હોય છે.આ વિવાદોને છોડી માત્ર પક્ષ માટે કામે લાગો.

મુખ્યપ્રધાને કહ્યું કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે અને બાકીના ખાઈ-પીને આનંદ કરે છે. આ નિવેદન એ નેતાઓ માટે સૂચક છે જે ટીકીટ ન મળતા નારાજ થઇ જાય છે. આ નિવેદન દ્વારા મુખ્યપ્રધાને આડકતરી રીતે નેતાઓને કહી દીધું છે કે ટીકીટ ભલે કપાય પણ પક્ષ માટે કામ કરો, અને જો રિસાયા તો કાઈ હાથમાં નહી આવે.

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આ પણ વાંચો : 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">