Ahmedabad: કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ બજેટ 2022ને લઈને વિસ્તૃત સંવાદ યોજ્યો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી.. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે.. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી જ તે દિશામાં પ્લાનિંગ કરવું જરૂરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:18 PM

અમદાવાદના(Ahmedabad)  દિનેશ હોલમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના(Mansukh Mandaviya)  અધ્યક્ષ સ્થાને આત્મનિર્ભર બજેટ 2022ને(Budget 2022) લઈને વિસ્તૃત સંવાદ કાર્યક્રમ યોજાયો  જેમાં આર્થિક સેલ, વેપાર સેલ, બૌદ્ધિક સેલ અને સહકારીતા સેલના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આ કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.. આ દરમિયાન તેમણે રસીને લઈને એક મહત્વની વાત કરી.. તેમણે જણાવ્યું કે વૅક્સિન બનાવવા માટે કેન્દ્ર સરકારે ૨૫ જેટલા નિયમો માત્ર એક દિવસમાં બદલી નાખ્યા જેના કારણે અલગ-અલગ કંપનીઓએ વેક્સિન બનાવવા માટે રસ દાખવ્યો.

તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી.. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે.. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી જ તે દિશામાં પ્લાનિંગ કરવું જરૂરી છે.. અને આ વખતના સરકારના બજેટમાં તે દિશામાં કામ કરવામાં આવ્યું છે.. દેશનો જીડીપી ગ્રોથ વધારવાની દિશામાં પ્રયાસ કરાયો છે.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે કમલમ ખાતે પત્રકાર પરિષદમાં દેશમાં કોરોનાની સ્થિતિમાં કેન્દ્રની અસરકારક કામગીરી અંગે વાત કરી. તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતી સામે લડવા માટે તબીબી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.. દવા સહિતનો પૂરતો સ્ટોક છે. તો રસીકરણ પણ દેશમાં સારા પ્રમાણમાં થયું છે. જેના કારણે જ ત્રીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં દાખલ થવાનો રેશિયો ઓછો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા, 20 લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો : પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">