Mahisagar Video : આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યાનો કેસ, પીડિતાને સારવાર માટે વલખાં

પરિવારનો આક્ષેપ છે કે, તબિયત સારી ન હોવા છતાં લુણાવાડા આરોગ્ય વિભાગે રજા આપી દીધી હતી. ક્યા કારણોસર સગીરાને રિફર કરાઈ તે અંગે આરોગ્ય વિભાગ કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી. આખરે સગીરાને વધુ સારવાર માટે ગોધરા લઈ જવાઈ છે. ઉલ્લેખનીય છે કે, શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડ્યો હતો. હાલ પીડિતાને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 7:03 PM

Mahisagar : મહીસાગરમાં નરાધમ આચાર્યએ હવસનો શિકાર બનાવનાર પીડિતાને હવે સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. સગીરાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખાતે રિફર કરવામાં આવી છે. તબિયત સારી ન હોવા છતાં લુણાવાડા આરોગ્ય વિભાગે રજા આપી દીધી હતી. ક્યા કારણોસર સગીરાને રિફર કરાઈ તે અંગે આરોગ્ય વિભાગ કોઈ પણ માહિતી આપવા તૈયાર નથી.

આ પણ વાંચો Mahisagar Video : પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આચાર્યની પોલીસે કરી ધરપકડ

પરિવારનો આક્ષેપ છે કે, ઈનકાર કર્યો હોવા છતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આખરે સગીરાને વધુ સારવાર માટે ગોધરા લઈ જવાઈ છે. ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડ્યો હતો. હાલ પીડિતાને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">