Breaking News : Bharuch અંકલેશ્વરની પાનોલી GIDCની કેમિકલ કંપનીમાં લાગી આગ, 7 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે, જુઓ Video

અકલેશ્વરની એક ફેક્ટરીમાં આગ અલગવાનો બનાવ બન્યો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા કેમિકલ ફેક્ટરીમાં દોડધામ મચી હતી. 7 થી વધુ ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 10:38 PM

ભરૂચ અંકલેશ્વરની પાનોલી GIDC ની કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મૌજબ અંકલેશ્વરની વૈકુંઠ કેમિકલ કંપનીમાં આગ લાગી છે. મહત્વનુ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા દોડધામ મચી હતી. 7 થી વધુ ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા. અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Bharuch Video : નર્મદાના પૂર અસરગ્રસ્તોએ સહાય કેવી રીતે મેળવવી? તંત્રએ માર્ગદર્શન શિબિર યોજી વેપારીઓને માહિતગાર કર્યા

હાલમાં કયા કારણ થી આગા લાગી તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી પરંતુ આ અંગે યોગ્ય તપસ જરૂરી છે. કારણ કે રસાયણ પ્રક્રિયા દરમ્યાન એકા એકા આગ ફાટી નીકળી હતી. આગા લાગવાને કારણે સમગ્ર ફેક્ટરીમાં અફરા તફરીનો માહોલ છ્વાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, પોલીસ અને GPCB દ્વારા તમામ તપસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">