Banaskantha: અમીરગઢ નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી, સર્જાયો મોટો અકસ્માત

Banaskantha: અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 9:21 AM

બનાસકાંઠામાં અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ત્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી કરી હતી.

મળેલી માહિતી પમાણે મોડીરાત્રે અમીરગઢ નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં લક્ઝરી બસ પલટી જતા આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

અમીરગઢ હાઈવે પર અકસ્માત ખુબ વધી ગયા હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ ત્રિપલ અકસ્માત થયો હતો જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. દસેક દિવસ પહેલા જ થયેલા આ અકસ્માતમાં રોડ ઉપર ઉભેલા ટેલરને ખાનગી બસના ચાલકે ટક્કર મારી દીધી હતી. બાદમાં અન્ય ટ્રક બસની પાછળ ઘૂસી ગઈ હતી અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પણ મોદી રાત્રે બની હતી. રાત્રીના 1 વાગ્યાને સુમારે અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તે દરમિયાન પણ ઘાયલોને સારવાર અર્થે ખેસેડાયા હતા.

 

આ પણ વાંચો: Rain Alert: આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

આ પણ વાંચો: લો બોલો, સ્મશાનમાં પણ કટકી? કામનો ચેક પાસ કરાવવા લાંચિયા સરકારી બાબૂઓએ માંગી આટલી લાંચ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">