Mehsana: બહુચરાજી માતાજીના શણગારમાં શોભે છે 300 કરોડથી વધુની કિંમતનો નવલખો હાર, જુઓ Video

પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં માતાજીને ત્રણ અબજ રુપિયાની કિંમતનો નવલખો હાર શણગારમાં સજાવવામાં આવે છે. હારની કિંમત ત્રણ અબજ રુપિયાની એટલે કે ત્રણસો કરોડ રુપિયાની છે. આ હાર ત્રણ સદી પૂર્વે માતાજીને ભેટ ધરવામાં આવ્યો હતો. માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જવાને લઈ તેઓએ માતાજીના ચરણોમાં કિંમતી નવલખા હારને ભેટ ધર્યો હતો. અહીં માતાજીના હારને દર વર્ષે વિજ્યાદશમીના દિવસે બહુચરાજી માતાને પહેરાવવાની પરંપરા છે.

Manish Mistri
| Edited By: | Updated on: Oct 26, 2023 | 12:18 AM

પ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં માતાજીને ત્રણ અબજ રુપિયાની કિંમતનો નવલખો હાર શણગારમાં સજાવવામાં આવે છે. હારની કિંમત ત્રણ અબજ રુપિયાની એટલે કે ત્રણસો કરોડ રુપિયાની છે. આ હાર ત્રણ સદી પૂર્વે માતાજીને ભેટ ધરવામાં આવ્યો હતો. માનાજીરાવ ગાયકવાડને પાઠાનો રોગ મટી જવાને લઈ તેઓએ માતાજીના ચરણોમાં કિંમતી નવલખા હારને ભેટ ધર્યો હતો. અહીં માતાજીના હારને દર વર્ષે વિજ્યાદશમીના દિવસે બહુચરાજી માતાને પહેરાવવાની પરંપરા છે. આ હારની કિંમતને પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓ દ્વારા આંકવામાં આવી હતી. ત્રણસો કરોડ કિંમત હોવાને લઈ વર્ષમાં માત્ર એક જ વાર પહેરાવવામાં આવે છે. આ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ

સુંદર આ હાર ત્રણસો વર્ષ જુનો છે. જેને વર્ષ 1839માં માનાજીરાવ ગાયકવાડે માતાજીના ચરણોમાં ધર્યો હતો. સફેદ, લીલા અને વાદળી રંગના નીલમથી તૈયાર કરવામાં આવેલ આ હાર અદ્ભૂત લાગે છે. હારમાં જડવામાં આવેલ પ્રત્યેક નીલમનુ મુલ્ય લાખો-કરોડોમાં છે. જેને સલામત રીતે સાચવવામાં આવે છે. ત્રણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હારની સલામતી માટે વિશેષ ઉપસ્થિત મંદિરે રહેતા હોય છે. માતાની પવિત્ર મુર્તીને હારનો શણગાર કરવામાં આવતા નવલખો હાર સુંદર અને અદ્ભૂત જોવા મળતો હોય છે.

 

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">