અરવલ્લીઃ જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોને રાહત, ક્યાં, કેટલો વરસાદ વરસ્યો? જાણો

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં હળવોથી ભારે ઝાપટા વરસ્યા હતા. સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં નોંધાયો હતો. અંતિમ ચોવીસ કલાક દરમિયાન માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

| Updated on: Jul 05, 2024 | 10:08 AM

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં હળવોથી ભારે ઝાપટા વરસ્યા હતા. સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં નોંધાયો હતો. અંતિમ ચોવીસ કલાક દરમિયાન માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એટલે કે માલપુરમાં 22 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. માલપુરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

જ્યારે ભિલોડા, બાયડ અને ધનસુરામાં હળવો વરસાદ વરસ્યો હતો. ભિલોડમાં 9 મીમી, બાયડમાં 07 અને ધનસુરામાં 04 મીમી વરસાદ વરસ્યો હતો. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પણ વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં પાણીની નવી આવક નોંધાઈ હતી. જિલ્લામાં વાત્રક, મેશ્વો અને માઝમ જળાશયમાં અંતિમ 36 કલાક દરમિયાન નવી આવક નોંધાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • માલપુરઃ 22 મીમી
  • ભિલોડાઃ 09 મીમી
  • બાયડઃ 07 મીમી
  • ધનસુરાઃ 04 મીમી
  • મોડાસાઃ 00 મીમી
  • મેઘરજઃ 00 મીમી

આ પણ વાંચો: સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">