અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો પાણી પ્રદૂષિત કરતા હોવાનો વિડીયો વાયરલ, ઉદ્યોગ મંડળે સમગ્ર ઘટના પર આપ્યો આવો જવાબ

અંકલેશ્વરમાં સામાજિક સંસ્થા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ઔદ્યોગિક એકમો નદીમાં પ્રદૂષિત પાણી છોડતા હોવાથી પાણી ઝેરી ફીણ તરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:48 AM

Ankleshwar: અંકલેશ્વરના આમલાખાડીમાં પ્રદૂષિત પાણીનો (Polluted water) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ વીડિયો એક એનજીઓએ વાયરલ કર્યો હતો. જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. એનજીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ પ્રદૂષિત પાણી ઔદ્યોગિક વસાહત તરફથી આવી રહ્યું છે. જેના પગલે ચો તરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તો વીડિયો બહાર આવ્યા બાદ તંત્રના જાણે હોશ ઉડી ગયા હતા. અને કાર્યવાહી માટે તંત્ર દોડતું થયું હતું.

બીજી તરફ વીડિયો વાયરલ થતા ઉદ્યોગ મંડળ દ્વારા પંપિંગ સ્ટેશનની તપાસ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રદૂષિત પાણી ઔદ્યોગિક વસાહત તરફથી છોડવામાં નથી આવ્યું. સાથે ઉદ્યોગ મંડળે આક્ષેપ કર્યો હતો કે, એનજીઓ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તડામાર તૈયારીઓ, ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી

આ પણ વાંચો: 15 થી 18 વર્ષના તરૂણોના વેક્સિનેશનની ગાઈડલાઈન: જાણો કેન્દ્ર સરકારે જાહેર કરેલી મહત્વની બાબતો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">