AHMEDABAD : બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા વ્હારે, ઓક્સિજન ટેન્ક માટે 1 કરોડનું દાન આપવાનો નિર્ણય

1 હજાર લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન સપ્લાય થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવા 1 કરોડનું દાન આપવાનું વિદેશમાં રહેતા તબીબોએ નક્કી કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:37 AM

AHMEDABAD : અમદાવાદની બી જે મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ કોરોનાકાળમાં મેડીકલ કોલેજ અને દર્દીઓની વ્હારે આવ્યાં છે. બી જે મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં વિદેશમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોએ ઓક્સિજન ટેન્ક માટે એક કરોડનું દાન આપવાનું નક્કી કર્યું છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની ઘટ ન પડે તે માટે આ તબીબોએ સિવિલની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. 1 હજાર લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન સપ્લાય થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવા 1 કરોડનું દાન આપવાનું વિદેશમાં રહેતા તબીબોએ નક્કી કર્યું છે.

આ પણ વાંચો : AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

આ પણ વાંચો : Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">