સાણંદમાં કમકમાટીભરી ઘટના, માતા સહિત બે બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ

સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:47 PM

ગુજરાતમાં  ઉત્તરાયણ(Uttarayan)  પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના સાણંદમાં(Sanand)  એક દુખદ ઘટના સામે આવી છે. જેમાં સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ એક બાળક પતંગ પકડવા જતાં તળાવમાં ડૂબી રહ્યું હતું. જ્યારે આ બાળકને ડૂબતો જોતાં તેને બચાવવા માટે બીજો બાળક અને તેની માતા પણ તેમને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. જો કે આ બંને પણ પ્રથમ બાળકને બચાવી શકયા ન હતા.

જો કે કમનસીબે ત્રણે લોકોના તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે આઅ  મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

આ પણ વાંચો :  Chhota Udepur: પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ, બેંકના 4 કર્મચારી પણ સામેલ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">