Ahmedabad : હવેલી પોલીસે ગેરકાયદે રખાયેલી કફ સીરપની 161 બોટલ કબજે કરી, આરોપીની શોધખોળ શરૂ

અમદાવાદમાં(Ahmedabad) જમાલપુરમાં સોદાગરની પોળ ખાતે રહેતા ફૈઝાન ઉર્ફે બાબુ કાળિયો તેના ઘર પાસે બિન અધિકૃત રીતે કફ સીરપનો જથ્થો રાખીને ગેર કાયદે વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા પોલીસને લોખંડની સીડી નીચે છુપાયેલ 161 નંગ કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:53 PM

અમદાવાદ(Ahmedabad) ગાયકવાડ હવેલી પોલીસ(Police)દ્વારા ગેરકાયદે કફ સીરપની(Cough Syrup)161 બોટલ કબ્જે કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે મોટી સોદાગરની પોળ ખાતે રહેતા ફૈઝાન ઉર્ફે બાબુ કાળિયો તેના ઘર પાસે બિન અધિકૃત રીતે કફ સીરપનો જથ્થો રાખીને ગેર કાયદે વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા પોલીસને લોખંડની સીડી નીચે છુપાયેલ 161 નંગ કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો પરંતુ હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને કફ સીરપનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તાર નશાના હબ

જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તાર નશાના હબ બની ગયા છે. જેમાં ખાસ કરીને કફ સિરપ અને સોલ્યુશન ટ્યૂબ સહિતના અનેક નશાઓ સામેલ છે..કાલુપુર વિસ્તારમાં સોલ્યુશનની ટ્યૂબો લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં બાળકો દ્વારા વેચાતી હોય તેવું પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. ત્યારે કફ સિરપ પણ એટલું જ દુષણ છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">