Ahmedabad: ઇકો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પુત્ર-પુત્રી અને પિતાએ ગુમાવ્યા જીવ

Ahmedabad: દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 11:25 PM

અમદાવાદમાં માંડલના દાલોદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3ના મોત થયા છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત છે. અકસ્માતમાં પુત્રી-પુત્ર અને પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે થયેલો આ અકસ્માત ખુબ જ ગોઝારો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળેલી માહિતી પ્રમાણે માંડલના દાલોદ-કુણપુર રોડ પર રામદેવપીર મંદિર પાસે આ બનાવ બન્યો. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

ઇકો અને રિક્ષાની ટક્કરનો આજના દિવસમાં રાજ્યમાં બીજો બનાવ છે.

દિવસ દરમિયાન ઇડરના કડિયાદરા નજીક આવો જ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કડિયાદરા નજીક પસાર થઇ રહેલી રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત થયાના અહેવાલ હતા. ત્યારે આ સહીત 7 લોકો ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ 2 લોકોની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને  ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2021, MI vs PBKS: હાર્દિક પંડ્યાની રમતે મુંબઇ ઇન્ડીયન્સને મુશ્કેલ સ્થિતીમાં 6 વિકેટ વિજય અપાવ્યો, પંજાબ પરાસ્ત

આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">