Gujarati Video : નવસારીના ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત

નવસારીમાં ( Navsari ) ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે. ઓન ડ્રાઇવ સર્વિસ સ્ટેશનમાં ગાડીને ધોતા સમયે યુવકને અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 8:17 AM

નવસારીમાં ( Navsari ) ઇટાલવા રોડ પર યુવકને વીજ કરંટ લાગતા મોત થયાની ઘટના સામે આવી છે. ઓન ડ્રાઇવ સર્વિસ સ્ટેશનમાં ગાડીને ધોતા સમયે યુવકને અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટનો ઝટકો એટલો જોરદાર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. યુવકને વીજ કરંટ લાગ્યાની સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ ગઇ છે. CCTVમાં દ્રશ્યો જોઈ શકાય છે. યુવક ગાડી ધોઈ રહ્યો છે. તે સમયે અચાનક વીજ કરંટ લાગતા તેનું મોત થયુ છે.

આ પણ વાંચો : Navsari: ગણદેવીના બિલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થતા 40થી વધુને અસર

મહુવામાં વીજ કરંટ લાગતા થયા હતા 3 બાળકોના મોત

તો બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવામાં વીજ કરંટ લાગતા 3 માસૂમ બાળકોના મોત થઈ ગયા હતા. મહુવા તાલુકાના દાઠા ગામ પાસે આવેલા કાટકડા ગામમાં 3 બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી તેમને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. બાળકોને કરંટ લાગવાની જાણ થતા જ આજુબાજુના વાડીના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ કરંટ ભારે હોવાથી બાળકોના ત્યાં જ મૃત્યુ થઈ ગયા હતા.

ગુજરાત સહિત નવસારી જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">