ચાંદીપુરમ વાઇરસનો હવે સાબરકાંઠા અને અરવલ્લીમાં કહેર, 5 વર્ષના બાળકનું મોત, જુઓ વીડિયો

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની અસરને લઈ એક બાળકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડબ્રહ્માના દિગથલી ગામના પાંચ વર્ષના બાળકને અસર થવાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનં મોત નિપજ્યું છે.

| Updated on: Jul 13, 2024 | 12:08 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવે શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના દર્દીઓ જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની અસરને લઈ એક બાળકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડબ્રહ્માના દિગથલી ગામના પાંચ વર્ષના બાળકને અસર થવાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનં મોત નિપજ્યું છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અન્ય એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. જેની સ્થિતિ પણ ગંભીર હોવાની વિગતો સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસને લઈ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના સમાચાર છે. શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં 6 જેટલા નોંધાયા હતા, જેમાંથી 4 ના મોત નિપજ્યા છે. જ્યારે 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. દર્દીઓના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">