Valsad Rain: ઉપરવાસમાં ભારે વરસાદને લઇ જિલ્લાની તમામ નદીઓ વહી રહી છે બે કાંઠે , 67 રસ્તાઓ કરાયા બંધ, જુઓ Video

વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લો- લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2024 | 1:12 PM

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લો- લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ પંથકમાં ભારે વરસાદને લઇ નદીઓના પાણી લો લેવલના બ્રિજ ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. તેમજ મોટાભાગની નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે.

નદીકાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે નવસારી અને વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીની સપાટી 18 ફૂટ પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીની સપાટી 23 ફૂટ પહોંચી છે. આ નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે. તેમજ કાવેરી નદીની સપાટી 14 ફૂટ પહોંચી છે.ભયજનક સપાટી 19 ફૂટ છે.

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">