જૂનાગઢમાં જર્જરિત બાંધકામો દૂર કરવા 12 જેટલી મિલકતોને ફટકારી નોટિસ, પાલિકા વીજ, પાણી અને ગટરના કનેક્શન કાપશે, જુઓ Video

જૂનાગઢમાં જર્જરિત બાંધકામો દૂર કરાશે જેને લઈ તંત્ર દ્વારા 12 જેટલી મિલકતોને નોટિસ ફટકારી છે. કેશોદ પાલિકા એક્શન મોડ પર આવી છે અને મિલકત ધારકોને અપાઈ 7 દિવસની મુદત અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:55 PM

જૂનાગઢમાં કેશોદની 12 જર્જરિત મિલકતોને દૂર કરવા નોટિસ, જર્જરિત બાંધકામથી દૂર રહેવા પાલિકાએ લગાવ્યા બેનર. જર્જરિત મિલકત દૂર કરવી અથવા સમારકામ કરવા સૂચના અપાઈ છે. કેશોદ પાલિકા દ્વારા 7 દિવસની મુદત આપવામાં આવી છે. મિલકત ધારક નિર્ણય નહીં લે તો પાલિકા કાર્યવાહી કરશે. પાલિકા વીજ, પાણી અને ગટરના કનેક્શન કાપી નાંખશે તેવુ પણ જણાવ્યુ હતું.

આ પણ વાંચો : જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી, જુઓ Video

આ સાથે અન્ય જર્જરિત બાંધકામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વધારાના સર્વેમાં બેંક સહિતની મિલકતો જર્જરિત જૂનાગઢમાં મકાન પડવાની ઘટના બાદ તંત્રની કાર્યવાહી સામે આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જુનાગઢમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ 4 લોકોના મોત થયા હતા. જેમાં બે બાળકો અને 2 પુરુષના મોત થયા હતા. આ દુર્ઘટનામાં રીક્ષામાં બેસીને એક પરિવાર શાકભાજી લેવા જઈ રહ્યો હતો. તે સમય ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ રીક્ષા પર પડતા બે બાળક સહિત પિતાનું મોત થયું હતુ.

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">