Vadodara : ડભોઈના 10 ગામોમાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી, મામલતદારે પ્રભાવિત ગામડાઓની લીધી મુલાકાત, જુઓ Video

ડભોઈના મામલતદારે પાણી ભરાયેલા 10 ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, હાલ ઢાઢર નદીના પૂર ઓસરી રહ્યા હોવાથી જોખમી સ્થિતિ ટળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:21 AM

Vadodara : ડભોઈ તાલુકાના 10 ગામમાં ઢાઢર નદીના (Dhadhar River) પાણી ભરાયા છે. ગામના રસ્તાઓ પરથી હજુ પાણી ઓસર્યા નથી ત્યારે ખેડૂતોએ પાણીમાં ટ્રેકટર હંકારીને જવાની ફરજ પડે છે. ડભોઈના મામલતદારે પાણી ભરાયેલા 10 ગામની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, હાલ ઢાઢર નદીના પૂર ઓસરી રહ્યા હોવાથી જોખમી સ્થિતિ ટળી છે.

આ પણ વાંચો Vadodara Video: ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા

છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નવસારી અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે વડોદરામાં પણ સતત વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની પુષ્કળ આવક થતાં નદીના પાણી ડભોઈ તાલુકાના 10 ગામમાં ફરી વળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">