ભાજપ અધ્યક્ષ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનના વિતરણ મામલે થયેલી PILનો કેસ, હાઇકોર્ટે સી.આર.પાટીલ અને MLA હર્ષ સંઘવીને ફટકારી નોટીસ

સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશનના કરવામાં આવેલા વિતરણ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ.

| Updated on: Apr 20, 2021 | 5:14 PM

રેમડેસિવિર ઇન્જેકશન ક્યાંથી લાવ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આ સવાલ પુછ્યો છે ગુજરાત હાઇકોર્ટે. સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશનના કરવામાં આવેલા વિતરણ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ. હાઇકોર્ટે સી.આર.પાટીલ તથા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને નોટીસ ફટકારીને બે સપ્તાહ એટલે કે 5મી મે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સાથે હાઇકોર્ટે રાજ્યના મુખ્ય સવિચ, આરોગ્ય સચિવને પણ નોટીસ ફટકારીને જવાબ માગ્યો છે. મહત્વપૂર્ણ છે કે, એક તરફ રાજ્યમાં નાગરિકો ઇન્જેકશન માટે લાઇનો લગાવી રહ્યા હતા, ત્યારે પાટીલ પાસે 5 હજાર ઇન્જેકશન આવતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પાટીલના જવાબ પર સૌની નજર મંડાઇ છે.

 

આ પણ વાંચો: Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">