South facing home: દક્ષિણમુખી ઘર પણ હોય છે સારા, અજમાવો આ વાસ્તુ બદલાઇ જશે નસીબ, જુઓ video

What to do if you have a south facing house:વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણમુખી ઘર એ છે જેનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ખુલે છે. જો તમારું ઘર પણ દક્ષિણમુખી છે તો જાણો વાસ્તુ સંબંધિત ટિપ્સ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 6:52 PM

Vastu Tips for Positive Energy:ઘણી વખત એવું બને કે ઘરમાં શાંતિનો અનુભવ ન થાય ઘરનું વાતાવરણ નકારાત્મક લાગે છે. બેચેની લાગે, ઘરમાં રહેવાથી જો આ સમસ્યા આવે છે તો તે વાસ્તુ દોષ અથવા ત્યાં પહેલા રહેતા લોકોની ઊર્જાને કારણે હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો દક્ષિણમુખી ઘરને અશુભ માને છે, પરંતુ એવું નથી. જો ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે તો બધું સારું રહે છે.

આ પણ વાંચો : Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો

ઘરમાં હાજર આ તસવીરો લાવે છે આર્થિક સંકટ

દક્ષિણ દિશાની દિવાસ સૌથી ઉંચી હોવી જોઇએ

આ દિશામાં બારી ન હોવી જોઇએ અથવા ઓછી હોવી જોઇએ

આ દિશાના જો દરવાજો હોય તો ઉંબરો અવશ્ય બનાવો, તે ખૂબ જ શુભ છે.

દક્ષિણમુખી દરવાજા પર હનુમાનજીનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે

આ દિશામાં બોરિંગ, સેપ્ટિક ટાંકી કે કોઈ ખાડો ન હોવો જોઈએ.

આ દિશામાં વાદળી, કાળા રંગનો ઉપયોગ ન કરો. લાલ અથવા ક્રીમ રંગ સારો છે.

રાતે ઘરમાં દક્ષિણ ખુણામાં કાચ અથવા માટીના વાસણમાં દરિયાઈ મીઠું રાખો અને બીજા દિવસે વહેતા પાણીમાં વહેવા દો. ત્રણ દિવસ સુધી આમ કરો. ધ્યાનમાં રાખો કે કોઈએ તે મીઠાને પાર ન કરવું જોઈએ અને તે મીઠું પડવું જોઈએ નહીં.

ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ફટકડી અને કપૂરનો ટુકડો રાખો અને દર અઠવાડિયે બદલો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">