ખરાબ વાસ્તુના કારણે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે

નકારાત્મક ઉર્જા, બીમારી, આર્થિક સંકડામણ,જેવી સમસ્યાઓ લાવે છે

વારંવાર બીમાર થવા પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે

ઊંઘમાં સમસ્યા : પૂર્વ દિશામાં ભારે બાંધકામ અથવા ભારે વસ્તુઓ,પશ્ચિમ દિશા ખાલી હોવાથી થાય છે નુકસાન

પશ્ચિમ તરફ મુખ રાખીને ભોજન ન બનાવવું જોઈએ

દીવાલો પર દિશા પ્રમાણે કરો પેઇન્ટ, શ્યામ રંગો રોગોને ઉત્તેજન આપી શકે છે!

શનિ જયંતિ પહેલા બનશે ગજકેસરી યોગ,3 રાશિઓ થશે માલામાલ