AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથના અહલ્યાબાઈ મંદિરમાં શિવલિંગના થાળાને મઢાવાયું ચાંદીથી, ભક્તોમાં હર્ષોલ્લાસની લાગણી

અતિ પ્રાચીન અને જાણીતા અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગના થાળાને ભક્તિભાવપૂર્વક ચાંદીથી મઢવામાં આવ્યું.  એક ભક્તના પરિવાર તરફથી 50 કિલો તેમજ સોમનાથ ટ્રસ્ટ તરફથી 18 કિલો ચાંદી અર્પણ કરી કુલ 68 કિલો ચાંદીથી શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું છે. આ ભક્ત પરિવારે આજથી 15 વર્ષ પહેલા આ અંગેનો સંકલ્પ કર્યો હતો. અને આખરે આટલા સમય બાદ […]

સોમનાથના અહલ્યાબાઈ મંદિરમાં શિવલિંગના થાળાને મઢાવાયું ચાંદીથી, ભક્તોમાં હર્ષોલ્લાસની લાગણી
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 6:08 AM

અતિ પ્રાચીન અને જાણીતા અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરના શિવલિંગના થાળાને ભક્તિભાવપૂર્વક ચાંદીથી મઢવામાં આવ્યું. 

એક ભક્તના પરિવાર તરફથી 50 કિલો તેમજ સોમનાથ ટ્રસ્ટ તરફથી 18 કિલો ચાંદી અર્પણ કરી કુલ 68 કિલો ચાંદીથી શિવલિંગના થાળાને મઢવામાં આવ્યું છે.

આ ભક્ત પરિવારે આજથી 15 વર્ષ પહેલા આ અંગેનો સંકલ્પ કર્યો હતો. અને આખરે આટલા સમય બાદ મંગળવારે વહેલા પરોઝિયે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણ કરવામાં આવ્યો. શિવલિંગના થાળાને ચાંદીથી મઢતાં જ સૌ શિવભક્તોમાં આનંદની લાગણી પથરાઈ ગઈ.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

મંગળવારે સવારે 4 વાગ્યાના મુહૂર્તમાં ચાંદીના થાળાની મહાપૂજા કરાઈ. પૂજારીએ પ્રક્ષાલન કર્યો હતો. ત્યારબાદ દિવ્ય આરતી બાદ પૂજાવિધિ કરાઈ.

આ સમગ્ર પ્રસંગ દરમિયાન અહલ્યાબાઈ સોમનાથ મહાદેવ મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. સાથે જ નંદિરમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ પણ કરાયો.

ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન અહલ્યાબાદ મહાદેવ મંદિરના થાળાને ચાંદીથી મઢવા 8થી વધુ કારીગરો રાત્રિભર સતત કામ કરતા રહ્યાં.

[yop_poll id=1402]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">