શિરડીમાં સાંઈબાબા મંદિરમાં ભક્તોએ કર્યો દાનનો વરસાદ, જાણો 30 દિવસમાં મંદિરમાં કેટલી આવક થઈ?

|

Jul 18, 2019 | 5:39 PM

માત્ર ત્રણ દિવસમાં જ સાંઈના ધામ શિરડીમાં ભક્તોએ દર્શન કર્યા અને 4 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનું દાન કર્યું છે અને તેના લીધે મંદિરમાં દાનની વર્ષા થઈ ગયી છે.  ભક્તોએ ભારતીય ચલણ તો ઠીક વિદેશી ચલણમાં પણ સાંઈ બાબાને દાન ચડાવ્યું છે.  સાંઈ બાબાના મંદિરમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે તો ભક્તો ચેકના માધ્યમ […]

શિરડીમાં સાંઈબાબા મંદિરમાં ભક્તોએ કર્યો દાનનો વરસાદ, જાણો 30 દિવસમાં મંદિરમાં કેટલી આવક થઈ?

Follow us on

માત્ર ત્રણ દિવસમાં જ સાંઈના ધામ શિરડીમાં ભક્તોએ દર્શન કર્યા અને 4 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનું દાન કર્યું છે અને તેના લીધે મંદિરમાં દાનની વર્ષા થઈ ગયી છે.  ભક્તોએ ભારતીય ચલણ તો ઠીક વિદેશી ચલણમાં પણ સાંઈ બાબાને દાન ચડાવ્યું છે.  સાંઈ બાબાના મંદિરમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે તો ભક્તો ચેકના માધ્યમ કે ડ્રાફ્ટના માધ્યમથી લાખો રુપિયાનું દાન મંદિરમાં કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article