VIDEO: ભગવાન સ્વામીનારાયણના નિલકંઠ વર્ણી સ્વરૂપને લઈ મોરારી બાપુના વચન પર સંગ્રામ
મોરારિ બાપુ પર આવા આકરાં પ્રહાર કેમ થયા ? આમ તો મોરારિબાપુનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. છતાં, જેમણે તે ન જોયો હોય. તેમને પહેલા સંભળાવી લઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો આટલાં આકરાં શબ્દો શા માટે મોરારિ બાપુ સામે વાપરી રહ્યા છે. શા સામે મોરારિ બાપુ માટે આટલા કડવા વેણ ઉચ્ચારી રહ્યા […]
morari bapu
Follow us on
મોરારિ બાપુ પર આવા આકરાં પ્રહાર કેમ થયા ? આમ તો મોરારિબાપુનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. છતાં, જેમણે તે ન જોયો હોય. તેમને પહેલા સંભળાવી લઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતો આટલાં આકરાં શબ્દો શા માટે મોરારિ બાપુ સામે વાપરી રહ્યા છે. શા સામે મોરારિ બાપુ માટે આટલા કડવા વેણ ઉચ્ચારી રહ્યા છે. શા માટે નિલકંઠ શબ્દ પર આરપાસના લડાઈ જામી છે.