Delhi Floods : યમુનાના પ્રકોપ વચ્ચે દિલ્હીના લોકો શા માટે શેર કરી રહ્યા છે મુઘલ કાળની તસવીરો, શું છે કારણ?

તાજેતરના વરસાદ અને યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીવાસીઓ અભૂતપૂર્વ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રવિવારથી યમુના 205.33 મીટરના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

Delhi Floods : યમુનાના પ્રકોપ વચ્ચે દિલ્હીના લોકો શા માટે શેર કરી રહ્યા છે મુઘલ કાળની તસવીરો, શું છે કારણ?
Delhi floods
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:46 AM

યમુનાનું જળસ્તર વધતા દિલ્હીવાસીઓ માટે મુસીબતનું કારણ બની ગયું છે. યમુનાને અડીને આવેલા રાષ્ટ્રીય રાજધાનીના ઘણા નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. એટલું જ નહીં નદીનું પાણી ધીમે-ધીમે અન્ય વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. ટ્વિટર પર લોકો #DelhiFloods હેશટેગ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની તસવીરો અને વીડિયો સતત શેર કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે ટ્વિટર પર મુઘલ કાળની કેટલીક પેઇન્ટિંગ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ શેર કરીને દિલ્હીવાસીઓ કહી રહ્યા છે કે ‘ઇતિહાસ પુનરાવર્તિત થાય છે’.

આ પણ વાંચો : ‘જવાન’માં શાહરૂખ ખાનના બાલ્ડ લુક પરના ફની મીમ્સ થયા વાયરલ, ટામેટાં સાથે થઈ તુલના

ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
Silver Benefits : ચાંદી પહેરવાના છે અનેક સ્વાસ્થ્ય લાભ, જાણી લો
શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો

યમુનાના પાયમાલ વચ્ચે દિલ્હીના લોકોએ મુઘલ યુગને યાદ કર્યો. લોકો ટ્વિટર પર બે પ્રકારની તસવીરો શેર કરી રહ્યાં છે. લાલ કિલ્લાનું એક મુઘલ ચિત્ર છે, જે દર્શાવે છે કે સદીઓ પહેલા યમુના ત્યાં કુદરતી રીતે વહેતી હતી.

બીજી તરફ, બીજી તસવીર પુરમાં ડૂબેલા લાલ કિલ્લાની છે. લોકો હવે આ બંને તસવીરોની સરખામણી કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે યમુનાએ તેનો કુદરતી પ્રવાહ પાછો મેળવી લીધો છે. ઈતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે. ચાલો પસંદ કરેલા ટ્વીટ્સ પર એક નજર કરીએ.

દિલ્હીના લોકોએ મુઘલ યુગને યાદ કર્યો

(Credit Source : @qutubminari)

(Credit Source : @wajihulla)

(Credit Source : @psychedelhic)

(Credit Source : @HarshVatsa7)

(Credit Source : @dalipsabharwal)

ટ્વીટર હેન્ડલ @tashitobgyal સાથે એક યુઝરે જણાવ્યું કે પ્રથમ તસવીર 1890ની છે, જ્યારે યમુનાનું પાણી લાલ કિલ્લાને સ્પર્શ્યું હતું. બીજો 2023નો છે.

(Credit Source : @tashitobgyal)

લાલ કિલ્લા ઉપરાંત વિશ્વકર્મા કોલોની, યમુના બજાર, ISBT બસ ટર્મિનલ, કાશ્મીરી ગેટ, શંકરાચાર્ય રોડ, મજનુ કા ટીલા, બાટલા હાઉસ, કિરારી અને કિંગ્સવે કેમ્પ સહિતના અન્ય કેટલાક વિસ્તારો પણ ગુરુવારે પૂરથી પ્રભાવિત થયા હતા.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
g clip-path="url(#clip0_868_265)">