AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘મિશન શક્તિ’ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા. આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી
Follow Us:
| Updated on: Mar 27, 2019 | 8:09 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દેશને સંબોધન કરવા અંગે માહિતી આપી હતી જેના પછી મોદીએ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત દુનિયાની ચોથી સૌથી મહાશક્તિ બની ગયું છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન જ આવા કારનામા કરી શકતા હતા.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતાં જણાવ્યું કે, આ મિશન અંતર્ગત LEO એટલે કે લો અર્થ ઓરબિટમાં હયાત સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલું આ મિશન સફળ રહ્યું હતું. આ મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે મોદીએ પોતાના સંબોધનમાં DRDOની પ્રશંસા કરી હતી.

શું હોય છે A-LEO?

LEO ધરતીની સૌથી નજીકની કક્ષા હોય છે. આ ધરતીથી ફક્ત 2000 કિલોમીટર ઉપર હોય છે. આ કક્ષામાં જે સેટેલાઇટ્સ સ્થાપિત કરવામાં આવે છે તેનો ઉપયોગ ખાસ કરીને કોમ્યુનિકેશન વગેરે માટે કરવામાં આવે છે.

શું છે એન્ટી સેટેલાઇટ મિસાઈલ?

એન્ટી સેટેલાઇટ વેપન એક એવી મિસાઇલ હોય છે જેના દ્વારા અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટને નિશાન બનાવવામાં આવે છે. અત્યાર સુધી બહું ઓછા દેશો પાસે આ ટેક્નોલોજી હતી. મોદીએ જણાવ્યું કે આ મિશન સાથે જ ભારત હવે આ ટેક્નોલોજીમાં મહારથ હાંસલ કરનાર દુનિયાનો ચૌથી દેશ બની ગયો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સંદેશ, ભારતે અંતરિક્ષમાં ભર્યું મહત્વપૂર્ણ પગલું

શું હોય છે ASAT મિસાઇલ?

ASAT મિસાઇલનો ઉપયોગ અંતરિક્ષમાં સેટેલાઇટ્સને તોડી પાડવા માટે કરવામાં આવે છે. આ એક ખતરનાક હથિયાર છે. આનો ઉપયોગ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશોના સેટેલાઇટને નિશાન બનાવવા માટે પણ કરવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">