ટેલિકોમ મંત્રાલયે BSNL-MTNLને આપ્યો નિર્દેશ, ચીની ઉપકરણોનો ઉપયોગ બંધ કરો

|

Sep 28, 2020 | 2:34 PM

લદાખની ગલવાન ઘાટી પર ચીન દાવો કરી રહ્યું છે અને ત્યાં થયેલી હિંસક ઝડપમાં ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ ઘટના બાદ દેશભરમાં ચીન સામે અને ચીનની વસ્તુઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે ટેલિકોમ મંત્રાલયે BSNLને નિર્દેશ આપ્યો છે કે ટેક્નોલોજીમાં ચીની કંપનીઓની ઉપયોગિતા ઓછી કરે. જો […]

ટેલિકોમ મંત્રાલયે BSNL-MTNLને આપ્યો નિર્દેશ, ચીની ઉપકરણોનો ઉપયોગ બંધ કરો

Follow us on

લદાખની ગલવાન ઘાટી પર ચીન દાવો કરી રહ્યું છે અને ત્યાં થયેલી હિંસક ઝડપમાં ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ ઘટના બાદ દેશભરમાં ચીન સામે અને ચીનની વસ્તુઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે ટેલિકોમ મંત્રાલયે BSNLને નિર્દેશ આપ્યો છે કે ટેક્નોલોજીમાં ચીની કંપનીઓની ઉપયોગિતા ઓછી કરે. જો કોઈ બિંડીંગ હોય તો તેનો ફરીથી વિચાર કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  પુલવામામાં અને ઉરી પર યોજાયેલી બેઠકથી કેમ અલગ છે ભારત-ચીન વિવાદની સર્વદલીય બેઠક?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એવું પણ રિપોર્ટસના આધારે જાણવા મળ્યું છે કે ભારત સરકારના સંચાર મંત્રાલયે ખાનગી કંપનીઓને કહ્યું છે કે તેઓ પણ ચીનની નિર્ભરતા પર વિચાર કરે છે અને યોગ્ય નિર્ણય લે. કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે 4G ટેક્નોલોજીના અપગ્રેડેશનમાં ચીનની કંપનીઓનો સહયોગ ના લે. ઉલ્લેખનીય છે કે ચીન સામે ભારતના લોકોમાં ગુસ્સો છે અને ચીનના સામાન પર પ્રતિબંધ લગાવવા માગણી કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:11 pm, Wed, 17 June 20

Next Article