Government Alert : કોઇ પણ અજાણ્યા ફોન પર વાત કરતી વખતે કોલ ન કરતા મર્જ, નહીં તો ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ

જો તમે કોઈ છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે હેલ્પલાઈન નંબર 155260 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

Government Alert : કોઇ પણ અજાણ્યા ફોન પર વાત કરતી વખતે કોલ ન કરતા મર્જ, નહીં તો ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Never Merge calls while talking with strangers alerts Government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:34 PM

સાયબર ફ્રોડના (Cyber Fraud) વધતા જતા મામલાને જોતા સરકારે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોરોના (Coronavirus) સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. તેથી સાવચેતી જરૂરી છે. આ અંગે સરકારે લોકોને ચેતવણી આપી છે.

ભારતના ગૃહ મંત્રાલયે OTP ફ્રોડ અંગે લોકોને ચેતવણી જાહેર કરી છે. સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઈ શકે છે. સાયબર દોસ્ત એ ગૃહ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ છે, જે સાયબર સુરક્ષા અંગેની માહિતી શેર કરે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સાયબર દોસ્તે જાહેર કર્યું એલર્ટ

સાયબર દોસ્તે પોતાના ટ્વીટમાં કહ્યું કે, ફોન પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે અન્ય કોઈ કોલને ક્યારેય મર્જ ન કરો. કૉલ મર્જ થતાં જ છેતરપિંડી કરનાર OTP જાણીને તમારું એકાઉન્ટ જાણી શકે છે. જાગૃત રહો, સજાગ રહો. જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે બેંક અને સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકો અવનવી રીતે છેતરપિંડી કરે છે અને લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર બને છે. પરંતુ કેટલીક રીતો છે, જેને અનુસરીને તમે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો.

ભલે તે ડિજીટલ પેમેન્ટ હોય કે બેંક સંબંધિત કોઈપણ પેમેન્ટ કરતી વખતે, OTP નંબર તમારા ફોન પર ચોક્કસપણે આવે છે. તે પછી જ તમારો વ્યવહાર પૂર્ણ થશે. તેથી ધ્યાનમાં રાખો કે, તમારો OTP નંબર કોઈની સાથે શેર કરશો નહીં. ઉપરાંત, મોટાભાગના લોકો તેમના OTP નંબર ફોન અને મેસેજ દ્વારા પણ શેર કરે છે. ભૂલથી પણ આવા OTP શેર ન કરો, તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મોટાભાગના સ્થળોએ લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે. મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત આવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા છે. ઘણીવાર લોકો ઇન્ટરનેટ બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈમાં કેટલીક છેતરપિંડી પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક સંબંધિત તમારી અંગત માહિતી તેમની પાસે જાય છે. તો ધ્યાનમાં રાખો કે, પબ્લિક વાઇફાઇ પર ક્યારેય પણ તમારા વ્યવહારો ન કરો.

આ પણ વાંચો –

દાંત અને Bluetoothને શું લેવા દેવા ? શા માટે કહેવાય છે Bluetooth, જાણો તેના નામ પાછળની કહાની

આ પણ વાંચો –

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">