AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી […]

એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 3:41 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી છે કે જેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવાની માગણી કરી છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા પર કોઈ જ તકલીફ આવે નહીં. જેના પર ચૂંટણી પંચ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે, જો દેશના દરેક મત વિસ્તારમાં 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવામાં આવે તો મતગણતરીમાં વધુ સમય લાગી શકે છે. જેથી ઓછામાં ઓછા પાંચ દિવસ મોડું થઈ શકે છે. આ સ્થિતિમાં લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ આવી શકે છે.

આ પણ વાંચો : અમિત શાહના નામંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

હાલમાં ચૂંટણી પંચ પ્રત્યેક મત વિસ્તારમાં કોઈ પણ રેન્ડમ ઈવીએમ પસંદ કરે છે અને તેના VVPAT રિસિપ્ટને ઈવીએમના આંકડાઓની સાથે સરખાવવામાં આવે છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં 10.35 લાખ પોલિંગ સ્ટેશન છે. જેમાં આશરે 250 જેટલાં પોલિંગ સ્ટેશન છે. આ સ્થિતિમાં VVPATની ગણતરીમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. આ જોતાં 50 ટકા સુધી જો ગણતરી કરવામાં આવે તો તેના માટે 5.2 દિવસનો સમય લાગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
g clip-path="url(#clip0_868_265)">