એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી […]

એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 3:41 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી છે કે જેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવાની માગણી કરી છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા પર કોઈ જ તકલીફ આવે નહીં. જેના પર ચૂંટણી પંચ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે, જો દેશના દરેક મત વિસ્તારમાં 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવામાં આવે તો મતગણતરીમાં વધુ સમય લાગી શકે છે. જેથી ઓછામાં ઓછા પાંચ દિવસ મોડું થઈ શકે છે. આ સ્થિતિમાં લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ આવી શકે છે.

આ પણ વાંચો : અમિત શાહના નામંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

હાલમાં ચૂંટણી પંચ પ્રત્યેક મત વિસ્તારમાં કોઈ પણ રેન્ડમ ઈવીએમ પસંદ કરે છે અને તેના VVPAT રિસિપ્ટને ઈવીએમના આંકડાઓની સાથે સરખાવવામાં આવે છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં 10.35 લાખ પોલિંગ સ્ટેશન છે. જેમાં આશરે 250 જેટલાં પોલિંગ સ્ટેશન છે. આ સ્થિતિમાં VVPATની ગણતરીમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. આ જોતાં 50 ટકા સુધી જો ગણતરી કરવામાં આવે તો તેના માટે 5.2 દિવસનો સમય લાગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">