FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે

દર થોડા સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે અપડેટ કરતા રહે છે. વિવિધ ફીચર્સમાં બદલાવ લાવતા રહે છે.  ત્યારે હવે ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી જાહેરાતોને લઈને એક ઘોષણા કરી છે. હવે ફેસબુક પર બતાવવામાં આવતી જાહેરાતોમાં ઘણો બદલાવ જોવા મળશે. મહત્ત્વનું છે કે આ વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી થનાર […]

FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 8:52 AM

દર થોડા સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે અપડેટ કરતા રહે છે. વિવિધ ફીચર્સમાં બદલાવ લાવતા રહે છે. 

ત્યારે હવે ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી જાહેરાતોને લઈને એક ઘોષણા કરી છે. હવે ફેસબુક પર બતાવવામાં આવતી જાહેરાતોમાં ઘણો બદલાવ જોવા મળશે.

મહત્ત્વનું છે કે આ વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી થનાર છે અને આ કારણે ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર આ મોટા બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. આવો, જાણીએ ફેસબુકમાં થનારા આ બદલાવોની 5 મહત્ત્વની બાબતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
  • કોણે જાહેરાત પબ્લિશ કરી છે તે પણ જાણી શકાશે

ટૂંક સમયમાં થનારા આ બદલાવો પ્રમાણે, ફેસબુક યૂઝર્સ હવે રાજકારણને લગતી જાહેરાતોને કોણે પબ્લિશ કરી છે અથવા તો paid for by જેવા ડિસ્ક્લેઈમર એટલે કે સૂચનાઓ સાથે આવશે.

  • જાણી શકાશે પેજ ચલાવનાર વ્યક્તિના દેશનું લોકેશન

આવનારા સમયમાં એ તમામ વ્યક્તિઓની કન્ટ્રીઝનું લોકેશન જોઈ શકાશે કે જેઓ રાજકારણને લગતી જાહેરાત ચલાવતા પેજ મેનેજ કરે છે. ફેસબુકનું કહેવું છે કે તેનાથી એ સમજવામાં સરળતા રહેશે કે આખરે આ પેજ ક્યાંનું છે.

  • Advt. લાઈબ્રેરી રીપોર્ટ

આ વર્ષે માર્ચ મહિનાથી ભારત પાસે પોતાનો Advt. લાઈબ્રેરી રીપોર્ટ હશે. તેનાથી લાઈબ્રેરીમાં જાહેરાતોના ઈનસાઈટ્સ જોવામાં મદદ મળશે. ફેસબુકે કહ્યું કે આ ફીચર્સ 21 ફેબ્રુઆરી સુધી આવી જશે. આ પોસ્ટને ભારતમાં પબ્લિક પૉલિસી ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલ અને પ્રોડક્ટ મેનેજન સારા શ્રિફે લખી છે.

  • કોઈ સૂચના વગર આવતી જાહેરાતોની લેવાશે નોંધ

ન્યૂઝફીટમાં જો કોઈ પણ ડિસ્ક્લેઈમર એટલે કે સૂચના વગર રાજકારણને લગતી જાહેરાતો હશે તો તેને આ લાઈબ્રેરીમાં રાખવામાં આવશે. રિપોર્ટમાં કહેવાયું છે,

“અમારી સિસ્ટમ ચાલતી દરેક પોલિટિકલ જાહેરાતને પકડી નહીં શકે. એવામાં અન્યોના રીપોર્ટ્સ ઘણાં મહત્ત્વના રહેેશે.”

  • રાજકારણને લગતી જાહેરાતો ચલાવતા લોકોની ઓળખ કરવામાં યૂઝર કરશે મદદ

જો યૂઝર્સને કોઈ એવી જાહેરાત મળે છે જેમાં તેમને લાગે છે કે સૂચના (ડિસ્ક્લેઈમર) હોવી જોઈએ તો તેઓ જમણી બાજુ આપેલા 3 ડૉટ્સ પર ક્લિક કરીને તેને સિલેક્ટર કરી શકો છો. આમ કર્યા બાદ જો ફેસબુકને એ જાહેરાત રાજકારણને લગતી લાગે છે તો તેને હટાવ્યા બાદ તરત જ લાઈબ્રેરીમાં એડ કરી દેવાશે.

[yop_poll id=1205]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">