ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે MS ધોનીનો સમય પૂરો થઈ ગયો, હવે ટીમમાં તેમની જગ્યા નથી

|

Sep 20, 2019 | 3:06 AM

ભારતીય ક્રિકટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોનીનો સમય હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરો થઈ ચૂક્યો છે. તેમને કહ્યું કે ટીમને પોતાની કેપ્ટનશીપમાં વિશ્વ કપ જીતડનારા ખેલાડીથી આગળ વધવુ જોઈએ અને ભવિષ્યનું વિચારવું જોઈએ. તેમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સમય આવી ગયો છે કે ટીમ મેનેજમેન્ટ ધોનીથી આગળ વિચારે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે […]

ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે MS ધોનીનો સમય પૂરો થઈ ગયો, હવે ટીમમાં તેમની જગ્યા નથી

Follow us on

ભારતીય ક્રિકટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોનીનો સમય હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરો થઈ ચૂક્યો છે. તેમને કહ્યું કે ટીમને પોતાની કેપ્ટનશીપમાં વિશ્વ કપ જીતડનારા ખેલાડીથી આગળ વધવુ જોઈએ અને ભવિષ્યનું વિચારવું જોઈએ. તેમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સમય આવી ગયો છે કે ટીમ મેનેજમેન્ટ ધોનીથી આગળ વિચારે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે આપણે આગળ વિચારવુ જોઈએ. ધોનીની જગ્યા હવે નથી રહેતી. મારી ટીમમાં તો હવે નહી બને. તમે ટી-20 વિશ્વ કપની વાત કરી રહ્યા છો તો હું રૂષભ પંતના વિશે વિચારીશ, સંજૂ સેમસન વિશે વિચારીશ. જો ટી-20 વિશ્વ કપનો વિચાર છે તો હું યુવા ખેલાડીઓ વિશે વિચારીશ, કારણ કે આગળ જોવું પડશે. ધોની પ્રત્યે પુરૂ માન-સન્માન છે. તેમને બહાર કર્યા પહેલા વિદાય મળી જવી જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ધોનીની પસંદગી દક્ષિણ આફ્રિકાની સામે ટી-20 સીરીઝ માટે કરવામાં આવી નહતી. મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદે કહ્યું હતું કે ધોની જાણે છે કે તેમને ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થવાનું છે. કેપ્ટન અને કોચે પણ નિવૃતીનો નિર્ણય ધોની પર છોડી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેપ્ટન કોહલીએ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ધોની અને તેમની એક તસવીર પોસ્ટ કરી નિવૃતીની ખબરને હવા આપી હતી, ત્યારબાદ ધોનીની પત્ની સાક્ષીએ તેને રદ કરી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગૂલીએ પણ 16 સપ્ટેમ્બરે MS ધોનીના ભવિષ્યને લઈને કહ્યું હતું કે મને ખબર નથી કે પસંદગીકાર શું વિચારે છે અને વિરાટ કોહલી શું વિચારે છે, ધોની મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને તેમને જ નિર્ણય કરવા દો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article