IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?

|

Jan 04, 2020 | 11:48 AM

રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?

Follow us on

રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચો :  કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

અસમમાં પહેલાથી વિરોધ પ્રદર્શન યથાવત છે અને ટી20 સીરીઝનો પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રાખવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકાનો મેચ જોવા આવનારા લોકોની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. મેચમાં કોઈ ઘટના ના ઘટે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોસ્ટર્સ-બેનર્સ તો ઠીક પાણી પણ લઈ જવાની મનાઈ

રવિવારના રોજ પ્રથમ ટી-20 મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજાની સાથે ટકરાશે. ભારે સુરક્ષાના લીધે બેનર પોસ્ટર્સ અને માર્કર પણ લઈ જવાની પરવાનગી આપવામાં આવી નથી. લોકોએ પાણી પણ અંદર લઈ જઈ શકશે. ખાદ્યપદાર્થો દર્શકોએ અંદર જઈને ખરીદવાના રહેશે. આમ બોર્ડ દ્વારા ભલે કહેવામાં આવી રહ્યું હોય કે સીએએ કાયદાને લઈને બેનર પોસ્ટર્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જો કે લોકો માની રહ્યાં છે કે વિરોધ પ્રદર્શન ક્રિકેટના સ્ટેડિયમ સુધી ના પહોંચે તે માટે જ આ તકેદારી રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article