ટી-20 લીગ: ગેઈલ અને મનદીપસિંહની અડધીસદી, પંજાબની શાનદાર જીત

|

Oct 26, 2020 | 10:55 PM

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ […]

ટી-20 લીગ: ગેઈલ અને મનદીપસિંહની અડધીસદી, પંજાબની શાનદાર જીત

Follow us on

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો, મોર્ગને બાજી સંભાળતા 40 રન ફટકાર્યા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે પંજાબે સરળતાથી પાર કરીને જીત મેળવી છે. પંજાબમાં રાહુલ અને મનદીપ સિંહે સારી શરૂઆત કરી હતી. ત્યારે કે.એલ.રાહુલ 28 રને એલબીડબલ્યુ થતાં પ્રથમ પંજાબે ગુમાવી, ત્યારબાદ મનદીપ સિંહ અને ગેઈલે બાજી સંભાળતા પંજાબની આખરે જીત થઈ. આ બંને ખેલાડીએ અડધીસદી ફટકારી હતી. તે પછી ગેઈલ 51 રન પર ફર્ગુયસનનો શિકાર બન્યો હતો અન મનેદિપ સિંહે અણનમ 66 રન ફટકાર્યા હતા અને પંજાબને 8 વિકેટથી જીત અપાવી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article