T-20 Final: દિલ્હી સામે મેચમાં ઉતરતા પહેલા મુંબઇના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન, જાણો શુ કહ્યું

|

Nov 10, 2020 | 2:34 PM

T-20 લીગની 13 મી સિઝનમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. 19, સપ્ટેમ્બરે શરુ થયેલ ટુર્નામેન્ટનુ આજે સમાપન થનારુ છે.  13 મીસ સિઝનને જીતવા વાળી ટીમ કોણ હશે તેનો આજે ફેંસલ થનારો છે. મુંબઇ ઇન્ડિયન્સ ને અત્યાર સુધી સૌથી વધુ ચાર વાર ટી-20 લીગ ની ટ્રોફી જીતી લીધી છે. અને તેનો ઇરાદો પણ પાંચમી વાર […]

T-20 Final: દિલ્હી સામે મેચમાં ઉતરતા પહેલા મુંબઇના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન, જાણો શુ કહ્યું

Follow us on

T-20 લીગની 13 મી સિઝનમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. 19, સપ્ટેમ્બરે શરુ થયેલ ટુર્નામેન્ટનુ આજે સમાપન થનારુ છે.  13 મીસ સિઝનને જીતવા વાળી ટીમ કોણ હશે તેનો આજે ફેંસલ થનારો છે. મુંબઇ ઇન્ડિયન્સ ને અત્યાર સુધી સૌથી વધુ ચાર વાર ટી-20 લીગ ની ટ્રોફી જીતી લીધી છે. અને તેનો ઇરાદો પણ પાંચમી વાર ટ્રોફી જીતવાનો છે.

પાંચમી વખત ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર, મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આજે દિલ્હી કેપીટલ્સ સામે થનારી ફાઇનલ મેચ પહેલા કહ્યુ છે. તેમનુ કહેવુ છે કે, ફાઇનલમાં મનોવૈજ્ઞાનિક વધારાનો ઇન્કાર નથી કરતા પરંતુ પાછલા પરીણામો પર નિર્ભર નથી રહી શકતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુંબઇ ઇન્ડિયન્સે હાલની ટી-20 લીગ સિઝનમાં ત્રણેય મેચમાં દિલ્હી કેપીટલ્સને હાર આપી છે. રોહિતે કહ્યુ હતુ કે અમારી પાસે મનોવૈજ્ઞાનિક બઢતી છે, પરંતુ ટી-20 લીગમાં દરેક દિવસ નવો હોય છે. દરેક દિવસે નવુ જ દબાણ હોય છે, અને દરેક મુકાબલો નવો હોય છે. આવામાં તમે વિચારી નથી શકતા કે પહેલા શુ થયુ હતુ. અમે એ પણ નથી વિચારી શકતા કે અમે દિલ્હી સામે પહેલા રમી ચુક્યા છીએ અને તેમને હરાવી પણ ચુક્યા છીએ. અમારે ફક્ત મેદાન પર યોગ્ય ચિજો કરવાની છે, આમ આશા પણ છે કે અમે પાંચમી વાર ખિતાબ પણ જીતી લઇશુ.

હૈદરાબાદને હરાવી ને ફાઇનલમાં પહોંચનાર દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને આશા છે કે તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સામે આક્રમક ક્રિકેટ રમી શકશે. અમે એક પરીવાર ની માફક છે. અમે ખુશ છીએ કે અમારા ખેલાડીઓએ વ્યક્તિગત પ્રદર્શન કર્યુ છે. અમે અમારા કોચ અને સહાયક સ્ટાફની મહેનતને પણ નજર અંદાજ નથી કરી શકતા. આ સિઝનની જ જો વાત કરવામાં આવે તો, ત્રણ વાર દિલ્હી અને મુંબઇ વચ્ચે મેચ રમાઇ ચુકી છે. દરેક વાર મુંબઇની ટીમે દિલ્હીને મ્હાત કરી દીધી છે. સિઝનના પહેલા મુકાબલામં પણ મુંબઇની ટીમને પાંચ વિકેટ થી જીત મળી હતી., જ્યારે બીજી મેચમાં નવ વિકેટે મોટી જીત હાંસલ કરી હતી. પ્રથમ ક્વોલીફાયર મેચમાં મુંબઇને દિલ્હી ને 57 રન થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article