વિશ્વકપમાં ઘાયલ થયેલ શિખર ધવનના બદલે BCCIએ મોકલ્યો એક ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડી

|

Jun 12, 2019 | 3:40 PM

વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. ભારતના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવનને થયેલ ઈજાના કારણે તે થોડા દિવસ માટે મેચ નહી રમી શકે તેવું ટીમ ઈન્ડિયાની મેડીકલ ટીમનું કહેવું છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ […]

વિશ્વકપમાં ઘાયલ થયેલ શિખર ધવનના બદલે BCCIએ મોકલ્યો એક ખેલાડી, જાણો કોણ છે આ ખેલાડી

Follow us on

વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. ભારતના ઓપનીંગ બેટ્સમેન શિખર ધવનને થયેલ ઈજાના કારણે તે થોડા દિવસ માટે મેચ નહી રમી શકે તેવું ટીમ ઈન્ડિયાની મેડીકલ ટીમનું કહેવું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિખર ધવન અત્યારે તો ઈંગ્લેન્ડમાં જ BCCIની મેડીકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. BCCI એ ઋષભ પંતને ઈંગ્લેન્ડ જવા સુચના આપી છે અને ત્યા પહોચ્યા બાદ ટીમની સાથે પ્રેક્ટિસ શરૂ કરશે. વિશ્વકપ માટે જ્યારે ટીમની પસંદગી થઈ હતી ત્યારે પસંદગીકારોએ તેમની અવગણના કરી હતી. ઋષભ પંત બુધવારે ઈંગ્લેન્ડ પહોંચશે પરંતુ શિખર ધવનના રમવા અંગેના નિર્ણય બાદ તેમને 15 સભ્યોની ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article