ગાવાસ્કરે કહ્યુ, ઓસ્ટ્રેલીયા માટે 250 થી વધારે સ્કોર મુશ્કેલ થશે, પૃથ્વી શોની ટેકનીક નબળી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર નુ માનવુ છે કે એડિલેડની વિકેટ મુશ્કેલ છે. ભારતે ટેસ્ટ મેચ જીતવી હશે તો બીજી ઇનીંગમાં 250 થી વધુ રન બનાવવા પડશે. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ચોથી ઇનીંગ દરમ્યાન કાંગારુ ટીમને 250 કે તેથી વધુનુ ટાર્ગેટ ચેઝ કરવુ મુશ્કેલ હશે. પૃથ્વી શોની ટેકનીક નબળી હોવાનુ માનવુ છે. મેલબોર્ન ટેસ્ટમાં […]

ગાવાસ્કરે કહ્યુ, ઓસ્ટ્રેલીયા માટે 250 થી વધારે સ્કોર મુશ્કેલ થશે, પૃથ્વી શોની ટેકનીક નબળી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 19, 2020 | 7:16 AM

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર નુ માનવુ છે કે એડિલેડની વિકેટ મુશ્કેલ છે. ભારતે ટેસ્ટ મેચ જીતવી હશે તો બીજી ઇનીંગમાં 250 થી વધુ રન બનાવવા પડશે. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, ચોથી ઇનીંગ દરમ્યાન કાંગારુ ટીમને 250 કે તેથી વધુનુ ટાર્ગેટ ચેઝ કરવુ મુશ્કેલ હશે. પૃથ્વી શોની ટેકનીક નબળી હોવાનુ માનવુ છે. મેલબોર્ન ટેસ્ટમાં શુભમન ગીલને સ્થાન મળવાની આશા પણ દર્શાવી હતી.

સુનિલ ગાવાસ્કરે કહ્યુ હતુ કે, આ વિકેટ પર ભારતીય બેટ્સમેનોએ ખૂબ સંયમ સાથે રમવુ જોઇશે. તેમણે કહ્યુ હતુ કે, રન પણ બનાવવા પડશે અને વિકેટ પણ પોતાના હાથ પર રાખવી પડશે. એડિલેડની વિકેટ પર કંઇક ના કંઇક તો થઇ રહ્યુ છે, બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. પ્રથમ દિવસે જેટલો ઉછાળ મળતો હતો તેના થી પણ વધારે બોલ બાઉન્સ થઇ રહ્યો હતો. બીજા ત્રીજા અને ચોથા દિવસે બેટીંગ વધુ મુશ્કેલજનક બનશે. ગાવાસ્કરના મુજબ ટીમ ઇન્ડિયા જો બીજી ઇનીંગ રમતા 250 રન બનાવમાં સફળ નિવડે છે તો, તે રન ચેઝ કરવા મુશ્કેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગાવાસ્કરનુ માનવુ છે કે, ચોથા દિવસે જ મેચનુ પરિણામ આવી શકે છે. ગાવાસ્કરે ભારતીય ટીમની ફિલ્ડીંગની પણ આલોચના કરી છે. તેમણે કહ્યુ હતુ કે, આ મેચમાં ભારતીય ખેલાડીઓ કેચ પકડયા હોત તો વધારે સારુ હોત. કેચ ઝડપાતા તો ઓસ્ટ્રેલીયા કદાચ હાલ ના સ્કોર થી પણ ઓછા રન કરી શકત.

પૃથ્વી શોને લઇને કહ્યુ હતુ કે, જ્યારે પૃથ્વી શોને સ્થાન મળ્યુ તો મને એમ લાગ્યુ હતુ કે માસ્ટર સ્ટ્રોક સાબિત થશે. કારણ કે તે ઝડપી રન બનાવી ટીમને સારી શરુઆત કરાવવા માટે જાણીતો છે. જોકે તેની ટેકનીક સ્વિંગ બોલીંગ સામે કમજોર છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમ્યાન ટેસ્ટ સીરીઝમાં પણ પૃથ્વી શો ફ્લોપ રહ્યો હતો. ઓસ્ટ્રેલીયા સામે તેની નબળી ટેકનીક ઉજાગર થઇ ગઇ છે. કદાચ મેલબોર્ન ટેસ્ટ માટે હવે પૃથ્વીના સ્થાને શુભમન ગીલને સ્થાન મળી શકે છે. જોકે તે ગીલ ઓપનર બેટ્સમેન છે ખરો અને ઓસ્ટ્રેલીયાના મજબૂત બોલીંગ આક્રમણને સહી શકશે કે કેમ તે સવાલ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">