AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TEAM INDIA તરફથી 322 મૅચો રમી ચુકેલો આ ખેલાડી ત્રાસી ગયો છે પોતાના ACCIDENTAL DEATHની અફવાથી, જાતે કર્યું ખંડન

ભારતીય ટીમમાં કમબૅક માટે સંઘર્ષ કરી રહેલો સુરેશ રૈના એક ખાસ કારણથી પરેશાન છે. તેની પરેશાનીનું કારણ ફિટનેસ નહીં, પણ કંઇક બીજું જ છે. Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ આ 5 […]

TEAM INDIA તરફથી 322 મૅચો રમી ચુકેલો આ ખેલાડી ત્રાસી ગયો છે પોતાના ACCIDENTAL DEATHની અફવાથી, જાતે કર્યું ખંડન
Follow Us:
| Updated on: Feb 12, 2019 | 9:58 AM

ભારતીય ટીમમાં કમબૅક માટે સંઘર્ષ કરી રહેલો સુરેશ રૈના એક ખાસ કારણથી પરેશાન છે. તેની પરેશાનીનું કારણ ફિટનેસ નહીં, પણ કંઇક બીજું જ છે.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

હકીકતમાં યૂટ્યુબ પર કેટલાક લોકોએ વીડિયો શૅર કરી રોડ એક્સિડંટમાં સુરેશ રૈનાના મોતની વાત કહી હતી. આ અફવાથી પરેશાન રૈનાએ સોમવારે ટ્વીટ કરી ફૅન્સને અફવાઓને અવગણવાની સલાહ આપી.

રૈનાએ ટ્વીટ કરતા લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી યૂટ્યુબ પર મારા કાર એક્સિડંટના ફેક ન્યૂઝ ફેલાવાઈ રહ્યા છે. આ ફેક ન્યૂઝથી મારો પરિવાર અને મિત્રો ખરાબ રીતે ત્રસ્ત છે. મારું આપ સૌને નિવેદન છે કે આ પ્રકારના સમાચારોની અવગણના કરો. ઈશ્વરની કૃપાથી હું બિલ્કુલ ઠીક છું. જે ચૅનલોએ આ પ્રકારની અફવાઓ ઉડાવી છે, તે રિપોર્ટ કરાઈ છે અને આશા છે કે ટૂંકમાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.’

નોંધનીય છે કે સુરેશ રૈના હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર છે, પરંતુ તે ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં રમી રહ્યો છે. રૈનાએ છેલ્લી રણજી મૅચ ઝારખંડ વિરુદ્ધ રમી હતી કે જેમાં તેણે 75 રન બનાવ્યા હતાં. ટીમ ઇન્ડિયા તરફથી રૈનાએ છેલ્લી વાર જુલાઈ 2018માં ઇંગ્લૅંડ વિરુદ્ધ મૅચ રમી હતી.

સુરેશ રૈનાએ ભારત માટે 226 વનડે મૅચો રમી છે. તેમાં તેણે 5 સદી અને 36 અર્ધસદી સાથે 5615 રન બનાવ્યા છે. તેણે ટ્વીટ સ્પેશિયલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટી-20 ઇંટરનેશનલમાં 78 મૅચ રમનાર રૈનાએ 1605 રન બનાવ્યા છે. સુરેશ રૈના ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનાર ચુનંદા ખેલાડીઓમાં સામેલ છે. તેના નામે 18 ટેસ્ટમાં 1 સદી અને 7 અર્ધસદી સાથે 768 રન છે.

[yop_poll id=1350]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">