AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપ 2023 બાદ બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં, આ રીતે વધાર્યું તેમનું મનોબળ

વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 140 કરોડ દેશવાસીઓનું દિલ તુટી ગયું છે. ટીમ ઈન્ડિયા ભલે ટાઈટલ હારી ગયું પરંતુ વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

વર્લ્ડ કપ 2023 બાદ બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા ટીમ ઈન્ડિયાના સમર્થનમાં, આ રીતે વધાર્યું તેમનું મનોબળ
| Updated on: Nov 20, 2023 | 12:45 PM
Share

વર્લ્ડ કપ 2023 ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોમાંચથી ભરેલી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ કરોડો ચાહકોનો પ્રેમ જીતી લીધો. હાર બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા આગળ આવ્યા હતા. શાહરૂખ ખાન, કાજોલ ,વિવેક ઓબરોય, અજય દેવગન, અભિષેક બચ્ચન સહિત ઘણા સેલેબ્સે ભારતીય ક્રિકેટ ટીમ માટે હૃદય સ્પર્શી સંદેશો લખ્યા છે.

અમિતાભ બચ્ચને લખ્યું તમારી પ્રતિભા, ક્ષમતા અને પ્રતિષ્ઠા આ સૌથી ઉપર છે. તમે સર્વશ્રેષ્ઠ છો.

ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પર બોલિવુડ સ્ટારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતીય ટીમના વખાણ પણ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટારે પોતાના સોશિયલ મીડિયા પર ભારતની હાર થઈ છે પરંતુ તેના કામના પણ વખાણ કર્યા છે.

બોલિવુડ અભિનેતા વિવેક ઓબરોયે ભારતીય ટીમની હાર પર પોતાનું રિએક્શન આપ્યું છે.

બોલિવુડ સ્ટારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે.

રિતેશ દેશમુખે પણ પોસ્ટ શેર કરી છે.અમે તમને પ્રેમ કરીએ છીએ, અમે તમારી સાથે છીએ, અમને તમારા પર ગર્વ છે ટીમ ઈન્ડિયા

વિવેક અગ્નિહોત્રીએ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની ટીમ બંન્નેને શુભકામના પાઠવી છે.

અનુપમ ખેરને માતાએ પણ આપી પ્રતિક્રિયા

બંન્નેમાંથી કોઈ એક તો ટ્રોફી જીતવાની હતી

જાણો અહિ ફિલ્મ સ્ટાર વિશે જેમણે ભારતની હાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે

તમને જણાવી દઈએ કે, ભારત વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતી જેની ચાહકોને આશા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયાની આ મેચ પર આખી દુનિયાની નજર હતી. મેચને લઈ સૌ કોઈ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ લખ્યું કે. બસ એક દિવસ હતો ટીમ ઈન્ડિયા તમે લોકો હંમેશા વર્લ્ડકપ2023ના સૌથી કઠિણ ક્ષણ માટે યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : કરણ જોહર ઘર તોડશે… વરુણ ધવને કોફી વિથ કરણના હોસ્ટ પર કેમ લગાવ્યો આવો આરોપ ? ચિડાઈ ગયો કરણ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">