રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ

|

Mar 16, 2020 | 10:52 AM

ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર ખેલાડીઓ અને મેચ સાથે જોડાયેલા સત્તાવાર વ્યક્તિઓને જ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ

Follow us on

ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર ખેલાડીઓ અને મેચ સાથે જોડાયેલા સત્તાવાર વ્યક્તિઓને જ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ

 

Published On - 7:13 am, Fri, 13 March 20

Next Article