દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?

કોઈ પણ દેશને મધ્યમ વર્ગ ચલાવે છે. આ વર્ગમાં મોટાભાગે નોકરિયાતો અને નાના કારોબારીઓ હોય છે કે જેઓ દિવસ ભર તનતોડ મહેનત કરે છે અને પ્રામાણિકતાથી ટૅક્સ ચુકવે છે. આ મધ્યમ વર્ગ તમામ પ્રકારની ડ્યૂટીઝ ચુકવે છે કે જેના બળે સરકાર વિકાસ યોજનાઓ ચલાવે છે. ત્યારે આજે રજૂ થનાર મોદી સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ શું […]

દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 3:30 AM

કોઈ પણ દેશને મધ્યમ વર્ગ ચલાવે છે. આ વર્ગમાં મોટાભાગે નોકરિયાતો અને નાના કારોબારીઓ હોય છે કે જેઓ દિવસ ભર તનતોડ મહેનત કરે છે અને પ્રામાણિકતાથી ટૅક્સ ચુકવે છે.

આ મધ્યમ વર્ગ તમામ પ્રકારની ડ્યૂટીઝ ચુકવે છે કે જેના બળે સરકાર વિકાસ યોજનાઓ ચલાવે છે. ત્યારે આજે રજૂ થનાર મોદી સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ શું મધ્યમ વર્ગની આશા-અપેક્ષાઓ મુજબ રહેશે ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દેશના મધ્યમ વર્ગની હાલની સૌથી મોટી અપેક્ષા ટૅક્સ છૂટની છે. આ વખતે ચૂંટણી મોસમમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે લોકોની આકાંક્ષાઓ આસમાને છે.

મોદી સરકારે જ્યારે તેનું છેલ્લું બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે સૌના મનમાં પ્રશ્ન એ છે ખે પાંચ વર્ષથી પોતાના મનની વાત લોકોને સંભળાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકોના મનની વાત સાંભળશે? સરકારી આંકડાઓ મુજબ દર વર્ષે લગભગ 2 કરોડ 10 લાખ લોકો આઈટી રિટર્ન ભરે છે.

હાલમાં ટૅક્સ સ્લૅબ પ્રમાણે 2.50 લાખ સુધીની આવક ધરાવતા લોકો ટૅક્સના દાયરામાં આવે છે, ત્યારે લોોકની અપેક્ષા છે કે આ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ કરી દેવામાં આવે.

બજેટથી યુવાનોને પણ ઘણી અપેક્ષાઓ છે કે જેઓ બેરોજગારીના વમળમાં ફસાયેલા છે. દર વર્ષે 30 લાખ નવા ગ્રેજ્યુએટ ઉમેરાઈ રહ્યા છે. દર વર્ષે 8 લાખ નવા એન્જિનિયર બજારમાં આવી રહ્યા છે, તો દર વર્ષે 5 લાખ કરતા વધુ એમબીએ પણ આ બેકારોની ભીડમાં સામેલ થઈ રહ્યા છે. આ તમામ લોકોને અપેક્ષા છે કે સરકાર બજેટમાં કંઇક એવું કરશે કે જેથી રોજગારાની નવી તકો સર્જાય.

સામાન્ય વર્ગના લોકો અને ગૃહિણીઓને પણ મોંઘવારીમાંથી રાહત મળે તેવા બજેટની અપેક્ષા છે.

[yop_poll id=955]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">