આખરે કેમ પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સિંદૂર નથી લગાવતી

|

Dec 29, 2018 | 9:21 AM

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ રાજનીતિના એક જાણીતું અને શક્તિશાળી નામ છે. અખિલેશ યાદવ હાલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે. પણ આજે આપણે વાત કરીશું અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ વિશે. ડિમ્પલ યાદવની એક એવી વાત જે ખૂબ ઓછા લોકો જાણે છે. તો આવો, જાણીએ આખરે તે શું છે…   અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ […]

આખરે કેમ પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સિંદૂર નથી લગાવતી

Follow us on

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ રાજનીતિના એક જાણીતું અને શક્તિશાળી નામ છે. અખિલેશ યાદવ હાલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે. પણ આજે આપણે વાત કરીશું અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ વિશે. ડિમ્પલ યાદવની એક એવી વાત જે ખૂબ ઓછા લોકો જાણે છે. તો આવો, જાણીએ આખરે તે શું છે…

 

અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ રાજકારણમાં સક્રિય રહે છે અને જ્યારે પણ તે ભાષણ કે સભાઓમાં જાય છે ત્યારે તે સિંદૂર અને મંગલસૂત્ર વગર જ જોવા મળે છે. પણ ક્યારેક, સિંદૂર અને મંગલસૂત્ર સાથે. આખરે એવું તો શું કારણ છે કે ડિમ્પલ યાદવ આમ કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડિમ્પલ યાદવના નજીકના લોકોનું કહેવું છે કે જ્યારે ડિમ્પલ કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં જાય છે ત્યારે તે સિંદૂર અને મંગલસૂત્ર નથી પહેરતી. પરંતુ જ્યારે તેમણે કોઈ હિંદૂ વિસ્તારમાં જવાનું હોય છે તો તે સજીધજીને અને મંગલસૂત્ર પહેરીને જાય છે.

આ પણ વાંચો : શરીરના આ ખાસ અંગ પર દરરોજ તેલ કે દેસી ઘી લગાવવાથી મળશે 10 પરેશાનીઓથી છૂટકારો

લોકોના કહેવા પ્રમાણે આ તેમના મતદાતાઓને રીઝવવાની એક રીત છે.

શું આ જ છે અસલી કારણ?

આજકાલ મીડિયામાં ડિમ્પલ યાદવ સિંદૂર અને મંગલસૂત્ર ન પહેરતી હોવાની સ્ટોરીઝ ઘણી વાયરલ થઈ છે. પરંતુ ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર રાધેશ્યામ તિવારીએ આપેલી માહિતી પ્રમાણે હકીકત કંઈક અલગ જ છે. રાધેશ્યામ તિવારીએ કહ્યું કે અખિલેશ યાદવના પરિવારની એક પરિચિત વ્યક્તિનું કહેવું છે કે,

“સિંદૂરમાં લેડ હોય છે જેને લગાવવાથી ડિમ્પલને એલર્જી થઈ જાય છે. અને એટલે જ તે ભાગ્યે સિંદૂર લગાવે છે. તો મંગલસૂત્રના કારણે પણ તેમની સ્કિન એલર્જી થઈ જાય છે. આ બંને કારણોના લીધે જ તેઓ ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.”

[yop_poll id=379]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article